ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ સાહિત્યની ભાષા... પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. પ્રાકૃત છે. અર્ધમાગધી છે. પાલી છે. સંસ્કૃત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઘણા બધા વિદ્વાનો દ્વારા પર્શિયનમાં અનુવાદિત થયેલ ધી રાજમનામા નીચે પૈકી કોનો અનુવાદ છે ? અથર્વવેદનો રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો અથર્વવેદનો રામાયણનો મહાભારતનો રાજતરંગિણીનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યાદી-I અને યાદી -II સાથે જોડી નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.યાદી - I a) ઋગ્વેદ b) અથર્વવેદ c) સામવેદ d) યજુર્વેદ યાદી - II i) ભજનોનો સંગ્રહii) પવિત્ર ગીતોનો સંગ્રહ iii) તંત્ર મંત્રનો સંગ્રહ iv) બલિસૂત્રોનો સંગ્રહ a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv a-iv, b-ii, c-iii, d-i a-i, b-iii, c-ii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-iii, b-ii, c-i, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ? ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ચાલુક્ય વંશના રાજવીઓ ચંદેલ રાજવીઓ રાજરાજા પ્રથમ નૃસિંહજર્મન પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જયહિન્દ' સૂત્ર કયા રાજનેતાએ આપ્યું છે ? જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ઇન્દિરા ગાંધી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયા 23 માં જૈન તીર્થકર છે ? પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ પાર્શ્વનાથ નેમિનાથ મહાવીર મલ્લીનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP