ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

જયપ્રકાશ નારાયણ
ગાંધીજી
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ?

સુરેન્દ્રનાથ બેનરજી
રાજનારાયણ બાસુ
નાબાગોપાલ મિત્રા
આનંદમોહન બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
રામકૃષ્ણ પરમહંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ?

આનંદ મોહન બોઝ
ડબલ્યુ.સી.બેનરજી
વિલિયમ એડમ
એ. ઓ. હ્યુમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP