ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? આર્યભટ્ટ ચરક ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત આર્યભટ્ટ ચરક ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર તબીબી શાખાની યુનાની પદ્ધતિ બાગાયત વિદ્યા ગણિત શાસ્ત્ર જ્યોતિષશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બીજું વિશ્વ યુદ્ધ ક્યા સમયગાળા દરમિયાન થયું હતું ? વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1941-47 વર્ષ 1944-49 વર્ષ 1933-39 વર્ષ 1939-45 વર્ષ 1941-47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ બલ્બન અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ બલ્બન અલાઉદ્દીન ખીલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના કયા સુલતાને ગુજરાત પર ચડાઈ કરીને સલ્તનતની સ્થાપના કરેલ હતી ? મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન મહમદ ગઝનવી બાબર અલાઉદ્દીન બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગુપ્ત રાજાએ હણોને હરાવી તેમને ભારત બહાર હાંકી કાઢયાં હતાં ? કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત કુમારગુપ્ત સ્કંદગુપ્ત ભાનુગુપ્ત સમુદ્રગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP