ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1907માં જર્મનીમાં યોજાયેલી 'આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદ'માં સૌપ્રથમવાર કોણે હિન્દનો રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો ? વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા વીર સાવરકર રાણા સરદારસિંહ શ્યામજીકૃષ્ણ વર્મા મેડમ ભીખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વેદકાળની નદી વિતસ્તાને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે ? સતલજ રાવી જેલમ ઘગ્ગર-હાકરા સતલજ રાવી જેલમ ઘગ્ગર-હાકરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1911 ઈ.સ. 1901 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના પ્રથમ એટર્ની જનરલ કોણ હતા ? એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી એમ.સી.સેતલવાડ એલ.એન.સિંહા સી.કે.દફતરી સોલી સોરાબજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે 'મિત્રમેલા' નામની સંસ્થા સ્થાપી હતી, જે પાછળથી 'અભિનવ ભારત' નામથી જાણીતી બની હતી ? ખુદીરામ બોઝ વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે ખુદીરામ બોઝ વીર સાવરકર ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફળકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP