ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ચરક બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ચરક બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય આર્યભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચોથા મૈસુર વિગ્રહ (સને 1799) વખતે ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક લોર્ડ વૉરન હેસ્ટિંગ્સ લોર્ડ વેલેસ્લી સર આયરફૂટ લોર્ડ વિલિયમ બેન્ટિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1653 1645 1632 1640 1653 1645 1632 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં શ્યામજી કૃષ્ણવર્મા ખુદીરામ બોઝ મૅડમ કામા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત ક્યા દેશ સાથે સિયામ ભારત વાયુસેના અભ્યાસનું આયોજન કરે છે ? શ્રીલંકા થાઇલેંડ સિંગાપુર ચીન શ્રીલંકા થાઇલેંડ સિંગાપુર ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP