ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

દાદાભાઈ નવરોજી
ગોપાલકૃષ્ણ ગોખલે
એ.ઓ.હ્યુમ
બાળગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

શહીદ ભગતસિંહ
લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
બી. જી. તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

આંધ્ર પ્રદેશ
મધ્ય પ્રદેશ
તમિલનાડુ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ?

એલિફન્ટાની ગુફાઓ
ઈલોરાની ગુફાઓ
જોગીમારા ગુફાઓ
અજંતાની ગુફાઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP