ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ત્રિપિટક જાતક આગમ અવેસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) યોગ્ય જોડકા જોડો.P) બ્રહ્મો સમાજ Q) આર્ય સમાજ R) વહાબી આંદોલન S) પંચમહાલ ભીલ સેવા મંડળ 1) દયાનંદ સરસ્વતી2) ઠક્કરબાપા 3) સૈયદ અહમદખાન અને શરીઅતુલ્લા 4) રાજા રામમોહનરાય P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 P-4, Q-1, R-3, S-2 P-3, Q-2, R-4, S-1 P-2, Q-3, R-1, S-4 P-4, Q-1, R-2, S-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજ સરકારે આપેલ 'નાઈટ'નો ખિતાબ કોણે ઠુકરાવ્યો હતો. બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા બાલ ગંગાધર તિલક વિનાયક સાવરકર ગોપાલકૃષ્ણ ગોખલે મદનલાલ ધીંગરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ? લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ લાલા લજપતરાય સરદાર પટેલ સુભાષચંદ્ર બોઝ વીર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? ડાંગર ઘઉં જવ તલ ડાંગર ઘઉં જવ તલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP