ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

હરિજન
ઈન્ડિયન ઓપીનીયન
યંગ ઈન્ડિયા
વોઈસ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે ?

પોટેશિયમ-8 ડેટિંગ
પોટેશિયમ-14 ડેટિંગ
કાર્બન-8 ડેટિંગ
કાર્બન-14 ડેટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP