ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ? હરિજન ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા હરિજન ઈન્ડિયન ઓપીનીયન યંગ ઈન્ડિયા વોઈસ ઓફ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યયુગમાં કયા રાજાએ 'ભેરીઘોષ'ને બદલે 'ઘમ્મરઘોષ'ની નીતિ અપનાવી હતી ? બિંદુસાર અજાતશત્રુ બિંબિસાર અશોક બિંદુસાર અજાતશત્રુ બિંબિસાર અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નચેનામાંથી કઈ પત્રિકા પંડિત મદનમોહન માલવિયાએ પ્રકાશિત કરી હતી ? કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય કિસાન આપેલ તમામ મર્યાદા અભ્યુદય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા સ્થળેથી રોમ સાથેના ભારતીય વેપારના પુરાવા પ્રાપ્ત થયેલ છે ? કલિંગ ઉજ્જૈન અયોધ્યા અરીકા મેડુ કલિંગ ઉજ્જૈન અયોધ્યા અરીકા મેડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ગિરાસદારી' પ્રથા કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવી ? 1950 1948 1949 1951 1950 1948 1949 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું લખાણ મૌર્ય રાજતંત્રની વિગતવાર માહિતી આપે છે ? મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી મનુસ્મૃતિ અર્થશાસ્ત્ર નિતીસારા અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP