ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

વોઈસ ઓફ ઈન્ડિયા
યંગ ઈન્ડિયા
હરિજન
ઈન્ડિયન ઓપીનીયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

હુમાયુ
બાબર
અકબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સન 1526માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કોના વચ્ચે થયેલ ?

બાબર તથા ઈબ્રાહીમ લોધી વચ્ચે
બાબર તથા હેમૂ વચ્ચે
રાણા સાંગા તથા ઔરંગઝેબ વચ્ચે
અકબર તથા હેમૂ વચ્ચે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો.
સામાજિક/ધાર્મિક સંગઠનો
1) બ્રહ્મ સમાજ
2) પ્રાર્થના સમાજ
3) આર્ય સમાજ
4) રામકૃષ્ણ મિશન
સ્થાપકો
A) સ્વામી વિવેકાનંદ
B) સ્વામી દયાનંદ
C) આત્મારામ પાંડુરંગ
D) રાજા રામમોહનરાય

1-C, 2-B, 3-A, 4-D
1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-D, 2-C, 3-B, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP