ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયુ સમાચાર પત્ર ગાંધીજી દ્વારા સંપાદિત કરવામાં ન આવ્યું હતું ?

ઈન્ડિયન ઓપીનીયન
વોઈસ ઓફ ઈન્ડિયા
હરિજન
યંગ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી.

એ.ઓ.હ્યુમ
બાળગંગાધર તિલક
ગોપાલકૃષ્ણ ગોખલે
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વિક્રમાનકાદેવ-ચરિત્ર, વિક્રમાદિત્ય-VI, કલ્યાની ચાલુક્ય રાજા પરની પ્રશસ્તિ કોના દ્વારા લખાયેલ છે ?

મંગાલેસા
બીલ્હાના
રવિકીર્તિ
ભાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

કુતુબુદ્દીન ઐબક
મલેક કાફુર
બખ્તિયાર ખલજી
ગ્યાસુદ્દીન ખલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા' આ ઘોષણા કયા મહાપુરુષે કરી હતી ?

વીર ભગતસિંહ
સુભાષચંદ્ર બોઝ
લાલા લજપતરાય
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP