ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન શહેરો અને નદીઓના જોડકાંઓ પૈકી કયું જોડકું સાચું નથી ?

રોજડી - નર્મદા
લોથલ - ભોગાવો
મોહેં-જો-દડો - ઈન્ટસ સિંધુ
હરપ્પા - રાવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

રાઘોબા
ગુરુ રામદાસ
તાનાજી
બાલાજી વિશ્વનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લૉર્ડ વેલિંગ્ટન
સર જાર્જ સ્ટેનલે
લોર્ડ લિટન
લોર્ડ ચેમ્સફર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP