ભારતનો ઈતિહાસ (History of India)
મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ?

શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ
અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા
ઔરંગઝેબ - લાલ કિલ્લો
જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ?

સ્વામી વિવેકાનંદ
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી રામકૃષ્ણ પરમહંસ
રાજા રામમોહન રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ કર્ઝન
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ વેવેલ
લોર્ડ મિન્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP