ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક મુહમ્મદ-બીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ફીરૂઝ તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો. જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર જમનાલાલ બજાજ એક પણ નહીં કસ્તુરબા ગાંધી યુ.એન. ઢેબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ સ્વામી આનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગોપાલકૃષ્ણ ગોખલેને સમર્પિત 'ધર્માત્મા ગોખલે' પુસ્તક કોણે લખ્યું છે ? ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ગાંધીજી ચિત્તરંજનદાસ દેશબંધુ મદનમોહન માલવીયા પંડિત નેહરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દ્રવિડ કુળની ભાષામાં ___ સૌથી પ્રાચીન ભાષા છે. મલયાલમ તેલુગુ તમિલ કન્નડ મલયાલમ તેલુગુ તમિલ કન્નડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ? જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ જલાલુદ્દીન કુત્બુદ્દીન શેરશાહ ફિરોઝશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP