ભારતનો ઈતિહાસ (History of India) દિવાન-આઈ-કોહી (કૃષિ વિભાગ)ની રચના નીચેના પૈકી કોણે કરી હતી ? ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ફીરૂઝ તુઘલક અલાઉદ્દીન ખીલજી મુહમ્મદ-બીન તુઘલક ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? અથર્વવેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ યજુર્વેદ અથર્વવેદ શતપથ બ્રાહ્મણ મંડુક્ય ઉપનિષદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના કયા ભક્તિ ચળવળના હિમાયતી ન હતા ? કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ કબીર નાનક શંકરાચાર્ય રામાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઇન્ડિકા' પુસ્તકના રચયિતા છે- હ્યુ એન ત્સંગ કૌટિલ્ય મૈગેસ્થનીજ ફાહ્યાન હ્યુ એન ત્સંગ કૌટિલ્ય મૈગેસ્થનીજ ફાહ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના પ્રથમ અને એક માત્ર ભારતીય, ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી ગોવિંદ વલ્લભ પંત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ લોર્ડ માઉન્ટ બેટન સી. રાજગોપાલાચારી ગોવિંદ વલ્લભ પંત ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'આ જગતમાં જ્ઞાન જેવું પવિત્ર કંઈ નથી.'- આ સુવાક્યનો ઉલ્લેખ કયા ગ્રંથમાં કરવામાં આવ્યો છે ? માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા માંડુક્ય ઉપનિષદ વાલ્મિકી રામાયણ મનુસ્મૃતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP