ભારતનો ઈતિહાસ (History of India) મુગલ સામ્રાજ્યના પેટા વિભાગોની ઉતરતા ક્રમમાં ગોઠવણી અનુસાર કયો વિકલ્પ સાચો છે ? સુબાહ, આમીલ, સરકાર સુબાહ, માક્તા, પરગણા શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા સુબાહ, આમીલ, સરકાર સુબાહ, માક્તા, પરગણા શીખ, મુકતા, પરગણા સુબાહ, સરકાર, પરગણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા. અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક અરવિંદો ઘોષ અશ્વિનીકુમાર બિપિન ચંદ્ર પાલ બાલ ગંગાધર ટિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે અર્જુન પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 વર્ષ 1971 વર્ષ 1967 વર્ષ 1961 વર્ષ 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી કયો મોગલ નિરક્ષર હતો ? અકબર હુમાયુ બાબર શાહજહાં અકબર હુમાયુ બાબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વાઈસરોયના સમયમાં કેબિનેટ મિશન ભારત આવ્યું હતું ? લોર્ડ વેવેલ લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ ઈરવિન લોર્ડ વેવેલ લોર્ડ લિનલિથગો લોર્ડ વેલિંગ્ટન લોર્ડ ઈરવિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ? સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી અકબર સમ્રાટ અશોક કૃષ્ણદેવરાય છત્રપતિ શિવાજી અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP