ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

અધિરાજેન્દ્ર ચોલા
રાજાધિરાજ ચોલા
રાજેન્દ્ર ચોલા -I
રાજારાજા ચોલા -I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
યુદ્ધો અને તેના વર્ષને યોગ્ય રીતે ગોઠવો.
1) પાણીપતનું ત્રીજું યુદ્ધ
2) પ્લાસીનું યુદ્ધ
3) ત્રીજી કર્નાટક વોર
4) એંગ્લો-ગુરખા વોર
A) 1814-16
B) 1761
C) 1757
D) 1756-1763

1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C
1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ?

અકબર
હુમાયુ
બાબર
શાહજહાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો' નું સૂત્ર કોણે આપ્યું ?

રામકૃષ્ણ પરમહંસ
સ્વામી વિવેકાનંદ
રાજા રામમોહનરાય
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ?

ગાંધીજી
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
ભોળાનાથ સારાભાઇ દિવેટિયા
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP