ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજાધિરાજ ચોલા રાજારાજા ચોલા -I રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to Monotheist' (એકેશ્વરવાદીઓ માટે એક ભેટ) પુસ્તક કોના દ્વારા લખાયેલું છે ? રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી રાજા રામમોહનરાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ભોળાનાથ સારાભાઇ દિવેટિયા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત હિંદછોડો લડત ચંપારણ સત્યાગ્રહ દાંડીકૂચ બંગભંગની લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1905માં બંગાલના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ લોર્ડ ડેલહાઉસી લોર્ડ કર્ઝન લોર્ડ મિન્ટો લોર્ડ વેવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લન્ડન ઇન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઇન્ડિયન એસોસિયેશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી શ્યામજીકૃષ્ણ વર્મા સુરેન્દ્રનાથ બેનરજી લાલા લજપતરાય દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એક જ પથ્થરમાંથી બનાવાયેલ કૈલાસમંદિર ક્યા આવેલું છે ? અજંતાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ અજંતાની ગુફાઓ જોગીમારા ગુફાઓ ઈલોરાની ગુફાઓ એલિફન્ટાની ગુફાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP