ભારતનો ઈતિહાસ (History of India)
શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?

ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
ધી ઈન્ડિયન વોઈસ
ધી ઈન્ડિયન અનરેસ્ટ
ધી ઈન્ડિયા હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બીજા વિશ્વયુદ્ધ પછી ભારતને સ્વતંત્રતા આપવાની બ્રિટિશ સરકારે કરેલી જાહેરાત ___ તરીકે ઓળખાય છે.

આધુનિક દરખાસ્ત
કોમી દરખાસ્ત
જાહેર દરખાસ્ત
ઓગસ્ટ દરખાસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો.

વરાહમિહિર
ચરક
ભાસ્કરાચાર્ય
સુશ્રુત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP