ભારતનો ઈતિહાસ (History of India)
શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?

ધી ઈન્ડિયા હાઉસ
ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
ધી ઈન્ડિયન અનરેસ્ટ
ધી ઈન્ડિયન વોઈસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા મઠના બૌદ્ધ સાધુઓએ હ્યુ-એન-સંગને તેના ચીન પહોંચ્યા પછી પત્રો લખ્યા હતાં ?

સારનાથ મઠ
જલંધર મઠ
સ્થાનવિશ્વર મઠ
મહાબોધિ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગોપાલક્રિષ્ના ગોખલે નીચેના પૈકી કોની સાથે સંકળાયેલા ન હતા ?

ડેક્કન એજ્યુકેશન સોસાયટી
રોયલ કમિશન ઓન પબ્લિક સર્વિસસ ઈન ઇન્ડિયા
રોયલ કમિશન ઓન ઇન્ડિયન લેબર
સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયન સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

વિશ્વનાથ ધનદેવ
એસ.પી. ગૌતમ
એમ.એચ‌. મેરીગોવડા
હરીશ અગ્રવાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP