ભારતનો ઈતિહાસ (History of India) "ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ? મુઘલ અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર મુઘલ અર્થતંત્ર બ્રિટિશ અર્થવ્યવસ્થા ચાલુક્ય અર્થતંત્ર મરાઠા અર્થતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકારે દ્રોણાચાર્ય પુરસ્કારની સ્થાપના ક્યા વર્ષે કરી હતી ? વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1995 વર્ષ 1961 વર્ષ 1985 વર્ષ 1972 વર્ષ 1995 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં રજવાડાઓના એકત્રીકરણમાં કયા બે મહાનુભાવોનો અગત્યનો ફાળો છે ? 1) સરદાર વલ્લભભાઈ પટેલ2) શ્રી વી. પી. મેનન3) શ્રી જવાહરલાલ નેહરુ 4) લાલા લજપતરાય 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 1 અને 2 3 અને 4 4 અને 1 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ? ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935 ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861 ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919 ચાર્ટર એકટ, 1853 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ રમત આયોજકને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP