ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

બ્રિટિશ અર્થવ્યવસ્થા
ચાલુક્ય અર્થતંત્ર
મરાઠા અર્થતંત્ર
મુઘલ અર્થતંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં પત્રકારત્વના અગ્રદૂત તરીકે કોની ગણના થાય છે ?

રાજા રામમોહન રાય
બારીન્દ્રનાથ ઘોષ
રવિન્દ્રનાથ યગોર
લોકમાન્ય તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી
શ્રી જયપતાકા સ્વામી
શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અરવિંદો ઘોષ
બિપિન ચંદ્ર પાલ
બાલ ગંગાધર ટિલક
અશ્વિનીકુમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -2
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -3
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP