ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ? અથર્વવેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ યજુર્વેદ અથર્વવેદ મંડુક્ય ઉપનિષદ શતપથ બ્રાહ્મણ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય મોતીલાલ નહેરુ જવાહરલાલ નેહરુ સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય મોતીલાલ નહેરુ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો ? મથુરા ટંકારા ભાવનગર કાશી મથુરા ટંકારા ભાવનગર કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? અવધ કાશી ઉજ્જૈન મગધ અવધ કાશી ઉજ્જૈન મગધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જૈન ધર્મગ્રંથનું સાહિત્ય કયા નામે ઓળખાય છે ? જાતક આગમ ત્રિપિટક અવેસ્તા જાતક આગમ ત્રિપિટક અવેસ્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ? કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું કાકડીયા રાજ્યતંત્રનું બહામણી રાજ્યતંત્રનું વિજયનગર રાજ્યતંત્રનું હોયસાલ રાજ્યતંત્રનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP