ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?

અથર્વવેદ
યજુર્વેદ
મંડુક્ય ઉપનિષદ
શતપથ બ્રાહ્મણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો.

નટરાજ
તીર્થકર
મહિસાસુર મર્દિની
બુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP