ભારતનો ઈતિહાસ (History of India)
અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ?

ઈસામી
અમીર ખુશરો
બરાની
ઈબ્ન-બતુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ?

પાણિની - અષ્ટાધ્યાયી
અશ્વઘોષ - બુદ્ધચરિત
હુમાયુનામા - અકબર
કાલિદાસ - રઘુવંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

રામપ્રસાદ બિસ્મિલ
અકબર ઈલાહાબાદી
ઈકબાલ
હસરત મોહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ?

આનંદ
અન્થપીંડદા
ઉપાલી
મુગ્ગાલીપટ્ટ તીસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ?

ચંદ્રશેખર આઝાદ
વાસુદેવ બળવંત ફડકે
સાવરકર
ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP