ભારતનો ઈતિહાસ (History of India) અલ્લાઉદ્દીનના રણથંભોરના મુકામ સમયે તેની સાથે કયો પ્રખ્યાત કવિ સામેલ હતો ? ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ઈસામી અમીર ખુશરો બરાની ઈબ્ન-બતુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત હુમાયુનામા - અકબર કાલિદાસ - રઘુવંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ? રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી ઈકબાલ હસરત મોહાની રામપ્રસાદ બિસ્મિલ અકબર ઈલાહાબાદી ઈકબાલ હસરત મોહાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જ્યારે બુદ્ધે મહાપરિનિર્વાણ પ્રાપ્ત કર્યું ત્યારે તેમની સાથે કોણ હતા ? આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા આનંદ અન્થપીંડદા ઉપાલી મુગ્ગાલીપટ્ટ તીસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પન સમયની મુદ્રાઓ શામાંથી બનાવેલ હતી ? તાંબુ લોખંડ સીસું ટેરાકોટા તાંબુ લોખંડ સીસું ટેરાકોટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP