ભારતનો ઈતિહાસ (History of India) મૌર્યકાળના સ્થાપત્યની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ છે ? સાંચીનો સ્તૂપ સોમનાથ મહાબલીપુરમ્ પેગોડા સાંચીનો સ્તૂપ સોમનાથ મહાબલીપુરમ્ પેગોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર હજાર-રામ મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર બૃહદેશ્વર મંદિર હજાર-રામ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિદેશી મુસાફરોની કાલક્રમાનુસાર ગોઠવણી કરો.1) યીજીંગ 2) સુંગયુન 3) હ્યુ એન સંગ 4) ફાહિયાન 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 1, 3, 2, 4 4, 2, 3, 1 3, 4, 2, 1 3, 1, 2, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત અન્ય દેશો સાથે સૈન્ય અભ્યાસ આયોજિત કરતું હોય છે. તે અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. અલન ગાહ - ઓમાન વ્રજ પ્રહાર - અમેરિકા સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા અલન ગાહ - ઓમાન વ્રજ પ્રહાર - અમેરિકા સંપ્રીતિ - થાઈલેંડ મિત્ર શક્તિ - શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ‘જલિયાવાલા બાગ હત્યાકાંડ' ક્યારે થયો હતો ? 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 10 એપ્રિલ, 1918 13 એપ્રિલ, 1918 10 એપ્રિલ, 1919 13 એપ્રિલ, 1919 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વહાબી આંદોલનના મુખ્ય સ્થાપક અને પ્રચારક કોણ હતાં ? સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન સૈયદ અહમદ બરેલવી લિયાકત અલી મૌલાના આઝાદ ખાન અબ્દુલ ગફારખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP