ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં નીચે પૈકી કયો પ્રદેશ પોર્ટુગીઝ માલિકીમાંથી હસ્તગત કરેલો નથી ? ગોવા દમણ દીવ કરાઈકલ ગોવા દમણ દીવ કરાઈકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મના ત્રણ શરણ (આશ્રય) માં નીચેનાં પૈકી કોનો સમાવેશ થયો નથી ? ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ભિક્ષુ ધર્મ બુદ્ધ સંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ? સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન સતીપ્રથા નાબુદી સ્ત્રી કેળવણી વિધવા પુનઃલગ્ન બાળલગ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ સ્વામી શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફૂલે લાલા હંસરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હલ્દીઘાટીનું રણમેદાન કયા શહેરની નજીક છે ? અજમેર જયપુર ઉદયપુર જોધપુર અજમેર જયપુર ઉદયપુર જોધપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP