ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

રૈયતવારી
મહાલવારી
ઈજારેદારી
સ્થાયી બંદોબસ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શારદા અધિનિયમ, 1930 કઈ બાબત અંગેનો છે ?

સતીપ્રથા નાબુદી
સ્ત્રી કેળવણી
વિધવા પુનઃલગ્ન
બાળલગ્ન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ?

સ્વામી શ્રદ્ધાનંદ
દયાનંદ સરસ્વતી
જ્યોતિબા ફૂલે
લાલા હંસરાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP