ભારતનો ઈતિહાસ (History of India)
દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ?

મહાલવારી
ઈજારેદારી
સ્થાયી બંદોબસ્ત
રૈયતવારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

અબુલ કલામ આઝાદ
દાદાભાઈ નવરોજી
વ્યોમેશચંદ્ર બેનરજી
સુરેન્દ્રનાથ બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'યાદગાર અ તકસીમ' એ કોની યાદમાં સમર્પિત છે ?

1857નું પ્રથમ સ્વતંત્રતાનું યુદ્ધ
ભારતના ભાગલા
મોગલ બાંધકામની ભવ્યતા
ઈન્ડિયન નેશનલ આર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP