ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ઈજારેદારી સ્થાયી બંદોબસ્ત રૈયતવારી મહાલવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન હંટર કમિશન ડાયર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગીત ગોવિંદના લેખક કોણ હતા ? કાલિદાસ જયદેવ રવિદાસ કબીર કાલિદાસ જયદેવ રવિદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં ક્યા વડાપ્રધાનના સમયમાં LPG (લિબરલાઈઝેશન, પ્રાઈવેટાઇઝેશન અને ગ્લોબલલાઈઝેશન)ની નીતિ અમલમાં આવી ? આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી આઈ.કે.ગુજરાલ એચ.ડી.દેવગોડા પી.વી.નરસિમ્હારાવ અટલ બિહારી વાજપેયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP