ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? શેખ અહમદ ગંજબક્ષ ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ ખ્વાજા બંદે નવાજ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી હજરત અમીર અબ્બાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ? શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ દયાશંકર દવે રતુભાઈ અદાણી શામળદાસ ગાંધી રસિકલાલ પરીખ દયાશંકર દવે રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1857ના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવો કોના દ્વારા કરવામાં આવેલ હતો ? લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ લુણાવાડાના રામક્રિપા પાલનપુર અને બાલાસિનોરના બાલીઓ ઓખામંડળના વાઘેર માતરના ઠાકુર હરિસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદની સી.એન. વિદ્યાવિહારના સ્થાપક અને પ્રણેતા કોણ હતા ? સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા ઇન્દુમતીબહેન શેઠ મીઠુબહેન પિટીટ સી.એન. શાહ પૂર્ણિમાબેન પકવાસા ઇન્દુમતીબહેન શેઠ મીઠુબહેન પિટીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું સિંધુખીણની સંસ્કૃતિનું સ્થળ રોઝડી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ અમદાવાદ રાજકોટ સુરેન્દ્રનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૈન ધર્મના પવિત્ર ગ્રંથને શું કહેવાય છે ? દિગંબરાગમ શ્વેનાગમ આગમ ત્રિપિટક દિગંબરાગમ શ્વેનાગમ આગમ ત્રિપિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP