ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ? ખ્વાજા બંદે નવાજ હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી ખ્વાજા બંદે નવાજ હજરત અમીર અબ્બાસ શેખ અહમદ ગંજબક્ષ અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના નીચે દર્શાવેલ શાસકોની કાળક્રમાનુસાર ગોઠવણી કરો. 1.મૌર્ય યુગ 2. સોલંકી યુગ 3. ગુપ્ત યુગ 4. વાઘેલા યુગ 1,3,2,4 1,2,4,3 1,4,2,3 1,3,4,2 1,3,2,4 1,2,4,3 1,4,2,3 1,3,4,2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સુલતાન અહમદશાહે અમદાવાદને રાજધાની તરીકે કયા વર્ષમાં સ્થાપિત કરી ? ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ઈ.સ. 1413 ઈ.સ. 1423 ઈ.સ. 1411 ઈ.સ. 1443 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ હતી ? 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1920 2 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1948 18 ઓક્ટોબર, 1920 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે ? રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી રાજકોટના લાખાધિરાજ મોરબીના વાઘજી -II ગોંડલના ભગવતસિંહજી નવાનગરના રણજિતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના કયા રાજવીએ ભીલ સરદારને હરાવીને ત્યાં કર્ણાવતી (હાલનું અમદાવાદ)નામે નગર વસાવ્યું હતું ? કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ દુર્લભરાજ કુમારપાળ ચામુડરાજ કર્ણદેવ દુર્લભરાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP