ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સરખેજ રોજાનું નિર્માણ નીચેના પૈકી કયા સુફી સંત સાથે સંબંધિત છે ?

હજરત અમીર અબ્બાસ
અબ્દુલ્લા હુસૈની કાદરી સાતરી
ખ્વાજા બંદે નવાજ
શેખ અહમદ ગંજબક્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
18મી સદીમાં ‘મિરાતે અહમદી’ પુસ્તકમાં સમગ્ર સૌરાષ્ટ્ર માટે કયો શબ્દ પ્રયોગ થયો છે ?

સેરોસ્ટસ
સુરાષ્ટ્રીયન
સુલકા
સોરઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

મહાવીર સ્વામી
મલ્લિનાથ
અજિતનાથ
આદિનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં દુકાળ અંગેનો પ્રથમ ઉલ્લેખ કયા શાસકના સમયમાં જોવા મળે છે ?

સિદ્ધરાજ જયસિંહ
ભીમદેવ બીજો
કુમારપાળ
મૂળરાજ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP