ભારતનો ઈતિહાસ (History of India) કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ? પાંડયકાળ મૌર્યકાળ ગુપ્તકાળ શક-ક્ષત્રપકાળ પાંડયકાળ મૌર્યકાળ ગુપ્તકાળ શક-ક્ષત્રપકાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ? કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો કાયદા અને વ્યવસ્થાની જાળવણી વેરો ઉઘરાવવો જેલનું સંચાલન ન્યાયિક કાર્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોરારજી દેસાઈએ ભારતના કેટલામાં વડાપ્રધાન તરીકે સેવા આપી હતી ? પાંચમા ત્રીજા બીજા ચોથા પાંચમા ત્રીજા બીજા ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ? જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી જવાહરલાલ નેહરુ જે.બી કૃપલાણી ડૉ.રાજેન્દ્રપ્રસાદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના કયારે થઈ હતી ? 1855 1875 1860 1857 1855 1875 1860 1857 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ? લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી લાલા લજપતરાય રાજા રામમોહનરાય ગોપાલકૃષ્ણ ગોખલે ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP