ભારતનો ઈતિહાસ (History of India)
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

પાંડયકાળ
મૌર્યકાળ
ગુપ્તકાળ
શક-ક્ષત્રપકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
વેરો ઉઘરાવવો
જેલનું સંચાલન
ન્યાયિક કાર્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'નાગરિક સ્વતંત્રતા એ રાજકીય અને સામાજિક જીવનનો પ્રાણ છે, સ્વતંત્રતાનો પાયો છે અને જીવનનું સત્ત્વ છે' આવું કોણે કહ્યું ?

જવાહરલાલ નેહરુ
જે.બી કૃપલાણી
ડૉ.રાજેન્દ્રપ્રસાદ
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજી સાપ્તાહિક 'ધ હિતવાદ'ની શરૂઆત નીચેનામાંથી કોના દ્વારા કરવામાં આવી હતી ?

લાલા લજપતરાય
રાજા રામમોહનરાય
ગોપાલકૃષ્ણ ગોખલે
ગાંધીજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP