ભારતનો ઈતિહાસ (History of India)
કયા પ્રાચીન-સમયકાળ દરમિયાન રાજા અને યુવરાજ સાથે શાસન કરતા ?

ગુપ્તકાળ
પાંડયકાળ
મૌર્યકાળ
શક-ક્ષત્રપકાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંસ્કૃતના મહાન વ્યાકરણશાસ્ત્રી, પાણિની, નીચેના પૈકી ક્યાં સ્થળના વતની હતાં ?

પાટલીપુત્ર
ઉજ્જૈન
શલાતુર
તક્ષશિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકારશ્રી સાથે સમાધાન થવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગાંધીજીએ બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લીધો ત્યારે ભારતમાં વાઇસરોય તરીકે કોણ હતું ?

લૉર્ડ વેલિંગ્ટન
લોર્ડ લિટન
લોર્ડ ચેમ્સફર્ડ
સર જાર્જ સ્ટેનલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP