ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો તૈલપ પ્રથમ વિક્રમાદિત્ય છઠ્ઠો સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. મહિસાસુર મર્દિની નટરાજ તીર્થકર બુદ્ધ મહિસાસુર મર્દિની નટરાજ તીર્થકર બુદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મોગલ બાદશાહ બાબરે "તુઝુકે બાબરી" નામની પોતાની આત્મકથા કઈ ભાષામાં લખી હતી ? ઉર્દુ તુર્કી ફારસી અરબી ઉર્દુ તુર્કી ફારસી અરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા બળવાના બીજે જ દિવસે બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની જાહેરાત કરી હતી ? કલકત્તાનો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો કલકત્તાનો બળવો ચેન્નઈનો બળવો મુંબઈના નૌકા સૈન્યનો બળવો 1857 નો બળવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે. ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ગોદાવરી નદીની ખીણ નર્મદા નદીની ખીણ સતલજ નદીની ખીણ ચંબલ નદીની ખીણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? અશોક ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય અશોક ચંદ્રગુપ્ત -2 સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP