ભારતનો ઈતિહાસ (History of India) કલ્યાણીના ચાલુક્ય રાજા કોણ હતા કે જેઓએ શંક સવંતની જગ્યાએ નવા સંવતની શરૂઆત કરી હતી ? વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો વિક્રમાદિત્ય છઠ્ઠો તૈલપ પ્રથમ સોમેશ્વર બીજો વિક્રમાદિત્ય પાંચમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજ સુધારક કરસનદાસ મુળજીએ ___ નામે સાપ્તાહિક શરૂ કર્યું હતું. સત્ય પ્રકાશ દેશી મિત્ર સમશેર બહાદુર હિતેચ્છુ સત્ય પ્રકાશ દેશી મિત્ર સમશેર બહાદુર હિતેચ્છુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નિમ્નલિખિત કોના આશ્રયે મંદિર બાંધકામની પાશ્વાત્ય શૈલીનો ઉદ્ભવ થયો હતો ? શાતવાહન ચાલુક્ય મૈત્રક રાષ્ટ્રકૂટ શાતવાહન ચાલુક્ય મૈત્રક રાષ્ટ્રકૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ધી ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ' નાં પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા ? સરોજિની નાયડુ કદમ્બની ગાંગુલી વિજયાલક્ષ્મી પંડિત એની બેસન્ટ સરોજિની નાયડુ કદમ્બની ગાંગુલી વિજયાલક્ષ્મી પંડિત એની બેસન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ? બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર નંદદલાલ બોઝ રવીન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો આપેલ તમામ સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં 11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP