ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી ઈલ્તુતમિશ બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા મૌર્ય રાજા જૈન સંન્યાસી બન્યા અને શ્રવણ બેલગોલા, મૈસૂર ખાતે મૃત્યુ સુધી ઉપવાસ કર્યા ? બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર બિંબિસાર ચંદ્રગુપ્ત મોર્ય અશોક બિંદુસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ? ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ગાયકવાડ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પૃથ્વીરાજ ચૌહાણ મહારાણા પ્રતાપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સૌરાષ્ટ્ર સહિત ગુજરાત પર નીચે પૈકી કોણે સર્વોપરિતા સ્થાપી હતી ? અંગ્રેજો પેશવા મરાઠા મુઘલ અંગ્રેજો પેશવા મરાઠા મુઘલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા મુક્તિ દુ:ખ અને તેની નાબુદી યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP