ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? અલાઉદ્દીન ખીલજી બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી બલ્બન ગ્યાસુદ્દીન તુઘલક ઈલ્તુતમિશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કુમાર સુશાન નીચેનામાંથી કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા ? મગધ અવધ ઉજ્જૈન કાશી મગધ અવધ ઉજ્જૈન કાશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? હિંદછોડો લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત હિંદછોડો લડત દાંડીકૂચ ચંપારણ સત્યાગ્રહ બંગભંગની લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મૌર્ય વંશના કયા રાજા "પ્રિયદર્શી" રાજા તરીકે જાણીતાં છે ? ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક બિંબિસાર ચંદ્રગુપ્ત બિંદુસાર અશોક બિંબિસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કયા સત્રમાં ગાંધીજી પ્રમુખપદે હતા ? બેલગાંવ, 1924 કલકત્તા, 1917 લખનઉ, 1996 લાહોર, 1929 બેલગાંવ, 1924 કલકત્તા, 1917 લખનઉ, 1996 લાહોર, 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP