ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન ઈલ્તુતમિશ ગ્યાસુદ્દીન તુઘલક અલાઉદ્દીન ખીલજી બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ? આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી તવારીખ-એ-ગુજરાત બાબરનામા તારીખ-ઈ-ફિરોઝશાહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયું મંદિર કાળા પેગોડાના નામે ઓળખાય છે ? હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર હજાર-રામ મંદિર બૃહદેશ્વર મંદિર કોણાર્કનું સૂર્યમંદિર મોઢેરાનું સૂર્યમંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા" આ સૂત્ર કોણે આપેલ હતું ? લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી સુભાષચંદ્ર બોઝ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે : જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ જૈન ધર્મગ્રંથ શીખ ધર્મગ્રંથ બૌદ્ધ ધર્મગ્રંથ હિન્દુ ધર્મગ્રંથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ? દાંડીકૂચ બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત દાંડીકૂચ બંગભંગની લડત ચંપારણ સત્યાગ્રહ હિંદછોડો લડત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP