ભારતનો ઈતિહાસ (History of India)
જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ?

ગ્યાસુદ્દીન તુઘલક
બલ્બન
ઈલ્તુતમિશ
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અબુલ ફઝલનો વિખ્યાત ગ્રંથ કયો છે ?

તવારીખ-એ-ગુજરાત
બાબરનામા
તારીખ-ઈ-ફિરોઝશાહી
આયને-અકબરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

અરવિંદો ઘોષ
અશ્વિનીકુમાર
બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

હિન્દુ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP