ભારતનો ઈતિહાસ (History of India)
જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ?

અલાઉદ્દીન ખીલજી
ઈલ્તુતમિશ
બલ્બન
ગ્યાસુદ્દીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નયનકારા પ્રથા કોનું મહત્ત્વનું લક્ષણ હતું ?

કાકડીયા રાજ્યતંત્રનું
હોયસાલ રાજ્યતંત્રનું
વિજયનગર રાજ્યતંત્રનું
બહામણી રાજ્યતંત્રનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે દર્શાવેલ સ્તૂપ પૈકી કયો સ્તૂપ ગાંધાર શૈલીમાં બાંધવામાં આવેલ છે ?

તક્ષશિલા - ધર્મરાજિકા સ્તૂપ
નાગાર્જુન - કૌડાનો સ્તૂપ
લોરિયા - નંદનગઢ સ્તૂપ
સારનાથ - ધર્મરાજિકા સ્તૂપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'વંદે માતરમ્' ના રચયિતા કોણ ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
રવીન્દ્રનાથ ટાગોર
આમાંથી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP