ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પેશવાઓની 'નાના સાહેબ'ના નામે કોણ પ્રસિદ્ધ હતું ? બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો બાજીરાવ પહેલો નાના ફડનવીસ બાલાજી બાજીરાવ બાજીરાવ બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો. મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર મેહરગઢનો કિલ્લો : રાવ જોધા સાત પેગોડાનું મંદિર : નરસિંહવર્મન બીજો કુતુબમીનાર : કુતુબુદીન ઐબક ચાર મિનાર : અક્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે દર્શાવેલ પુસ્તક પૈકી કયા પુસ્તકમાં ખેતીના ચાર તબક્કાઓ - ખેડવું, વાવવું, લણવું, અને ઝૂડવુંની વિગત છે ? માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ માંડુક્ય ઉપનિષદ યજુર્વેદ સતપથ બ્રાહ્મણ અથવર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ? ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ તથાગત મહાભિનિષ્ક્રમણ ધર્મચક્રપ્રવર્તન પરિનિર્વાણ તથાગત મહાભિનિષ્ક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચે જણાવેલ સંતોને તેમની ફિલસુફી સાથે યોગ્ય રીતે જોડો.સંત a) રામાનુજ b) ચૈતન્ય c) શંકરા d) કબીર ફિલસૂફી 1) અદ્વૈત્ય ફિલસૂફી2) નિર્ગુણ ભક્તિ3) વિશિષ્ટાદ્વૈત ફિલસૂફી4) ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 a-2, b-1, c-4, d-3 a-1, b-4, c-3, d-2 a-3, b-4, c-1, d-2 a-3, b-2, c-1, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ? 1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું 2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું 3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ફક્ત 1 અને 2 આપેલ તમામ ફક્ત 1 અને 3 ફક્ત 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP