ભારતનો ઈતિહાસ (History of India)
ભારતને 'જયહિંદ'નો મંત્ર કોણે આપ્યો હતો ?

મોરારજી દેસાઈએ
મહાત્મા ગાંધીજીએ
મહાદેવભાઈ દેસાઈએ
સુભાષચંદ્ર બોઝે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ?

20 ટકા
30 ટકા
25 ટકા
35 ટકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
સરકારશ્રી સાથે સમાધાન થવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
તીભાગ મુવમેન્ટ 1946માં થયેલ હતી તે હાલમાં કયા રાજય સાથે સંકળાયેલ છે ?

પશ્ચિમ બંગાળ
આંધ્ર પ્રદેશ
ઓડિશા
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP