ભારતનો ઈતિહાસ (History of India)
'મારું જીવન એ જ મારી વાણી' એ ગ્રંથના કર્તા કોણ છે ?

નારાયણ દેસાઈ
ગાંધીજી
મહાદેવ દેસાઈ
જયપ્રકાશ નારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ?

લોર્ડ કેનિંગ
સર જહોન સાઈમન
લોર્ડ કોર્નવોલિસ
લોર્ડ મેકોલે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ઘોરી
મહમૂદ ગઝનવીએ
કુતુબુદ્દીન ઐબક
કુતુબુદ્દીન બખ્તિયારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
શેરશાહ સૂરીએ કોલકાતાથી પેશાવર સુધીનો રાજમાર્ગ બનાવેલ હતો, જેને અંગ્રેજના શાસન દરમિયાન નવું નામ ગ્રાન્ડ ટ્રંક રોડ આપવામાં આવેલું, હાલમાં તે કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે ઓળખાય છે ?

એનએચ -2
એનએચ -3
એનએચ -1 તથા એનએચ -2
એનએચ -1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

સાહિત્ય અકાદમી
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા રેડિયો
ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP