ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતનું ત્રીજું યુદ્ધ કઈ સાલમાં થયેલ હતું ? 1780 1750 1771 1761 1780 1750 1771 1761 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'લંડન ઈન્ડિયન સોસાયટી’ તથા ‘ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ? દાદાભાઈ નવરોજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી દાદાભાઈ નવરોજી શ્યામજી કૃષ્ણ વર્મા લાલા લજપતરાય સુરેન્દ્રનાથ બેનરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિન્દુસ્તાન શિપયાર્ડ લિ.નું વડુમથક ક્યા આવેલું છે ? મુંબઈ પણજી કોચી વિશાખાપટ્ટનમ મુંબઈ પણજી કોચી વિશાખાપટ્ટનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સિવિલ સેવાના જનક તરીકે કોની ગણના થાય છે ? લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે લોર્ડ કોર્નવોલિસ લોર્ડ કેનિંગ સર જહોન સાઈમન લોર્ડ મેકોલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સંગીતકાર આદિત્યરામ વ્યાસને નીચેના પૈકી કોણે આશ્રય આપ્યો હતો ? સયાજીરાવ તખ્તસિંહજી ખંડેરાવ વિભાજી જામ સયાજીરાવ તખ્તસિંહજી ખંડેરાવ વિભાજી જામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતીપ્રથા, બાળલગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય લાલા લજપતરાય જવાહરલાલ નેહરુ લોકમાન્ય ટિળક રાજા રામમોહનરાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP