ભારતનો ઈતિહાસ (History of India) તક્ષશિલાનો ધર્મરાજિકા સ્તૂપ ___ શૈલીનો ઉત્તમ નમૂનો છે. પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી પૂર્વ મૌર્યકાલીન શૈલી મથુરા શૈલી દક્ષિણ ભારતની દ્રવિડ શૈલી ગાંધાર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં બાગાયતશાસ્ત્ર (Horticulture)ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા હરીશ અગ્રવાલ વિશ્વનાથ ધનદેવ એસ.પી. ગૌતમ એમ.એચ. મેરીગોવડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? હરિષેણ ચંદ બારોટ કાલિદાસ રાજશેખર હરિષેણ ચંદ બારોટ કાલિદાસ રાજશેખર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જે પોતાને 'નાયબ-એ-ખુદાઈ' એટલે કે ઈશ્વરનો પ્રતિનિધિ કહેતો હતો કે તે સુલતાન નીચે પૈકી કોણ હતો ? ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન ઈલ્તુતમિશ અલાઉદ્દીન ખીલજી ગ્યાસુદ્દીન તુઘલક બલ્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) (ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ? શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ શ્રી સુભાષચંદ્ર બોઝ શ્રી સી. રાજગોપાલાચારી શ્રી આસફ અલી શ્રી ભુલાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ? એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર એકનાથ તુકારામ ભગવાનદાસ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP