ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના કયા રાજ્યમાં નાણાકીય કટોકટી લાગુ પડતી નથી ? સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સિક્કિમ ત્રિપુરા અરુણાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી કેબુસરો કાબરાજી એચ.પી.મોદી હોમી વાડીયા એચ. એમ. મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણમાં નીચેના પૈકી કયો અનુચ્છેદ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા કરવાની અને જંગલો અને વન્યજીવનના રક્ષણ કરવાની બાબતનો છે ? અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A અનુચ્છેદ 47 A અનુચ્છેદ 48 A અનુચ્છેદ 49 A અનુચ્છેદ 50 A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક ધારો (Uniform Civil Code) ઘડવા માટે ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં જણાવ્યું છે ? અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 અનુચ્છેદ - 16 અનુચ્છેદ - 44 અનુચ્છેદ - 45 અનુચ્છેદ - 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો પ્રથમ સુધારો કયા વર્ષમાં કરવામાં આવ્યો હતો ? 1953 1951 1952 1954 1953 1951 1952 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP