ભારતનો ઈતિહાસ (History of India) સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે. સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ સાંચીનો સ્તંભ સારનાથનો સ્તંભ નંદનગઢનો સ્તંભ લોહસ્તંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તૃતીય એંગ્લો-મૈસુર યુદ્ધ સમયે ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે કઈ સંધિ થઈ હતી ? પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ પુરંદરની સંધિ શ્રી રંગપટ્ટનમની સંધિ મેંગ્લોરની સંધિ મદ્રાસની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીએ નીચેના પૈકી કોને દીનબંધુનો ખિતાબ આપેલો છે ? ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ ચિત્તરંજનદાસ બાળ ગંગાધર તિલક સી.એફ. એન્ડ્રુઝ ચંદ્રશેખર આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમરેલીમાં ક્યા વર્ષમાં મળેલી જાહેરસભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા ? ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1922 ઈ.સ.1919 ઈ.સ.1925 ઈ.સ.1915 ઈ.સ.1922 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP