ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ
સાંચીનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ ?

વોરન હેસ્ટિંગ્સ
વેલેસ્લી
ડેલહાઉસી
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP