ભારતનો ઈતિહાસ (History of India)
ત્રીજી ગોળમેજી પરિષદનું આયોજન ક્યારે કરવામાં આવેલ હતું ?

નવેમ્બર, 1932
ડિસેમ્બર, 1932
સપ્ટેમ્બર, 1931
નવેમ્બર, 1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'વંદે માતરમ્' ના રચયિતા કોણ ?

આમાંથી કોઈ નહીં
રવીન્દ્રનાથ ટાગોર
શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય
બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

તામ્રકાસ્ય યુગ
નૂતન પાષાણ યુગ
લોહ યુગ
પ્રાચીન પાષાણ યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ?

પૃથ્વીરાજ ચૌહાણ
ગાયકવાડ
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ
મહારાણા પ્રતાપ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP