ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ખુદાઈ ખીદમતગર ઈન્ડિયન નેશનલ આર્મી સ્વરાજ પાર્ટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય સાંસ્કૃતિક સંસાધનો અને તાલીમ કેન્દ્રની સ્થાપના ક્યા વર્ષે થઈ હતી. વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1999 વર્ષ 1989 વર્ષ 1979 વર્ષ 1969 વર્ષ 1999 વર્ષ 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1893માં ઈલ્બર્ટ બિલ વિવાદ સમયે ભારતના વાઇસરોય કોણ હતા ? લોર્ડ લિટન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન લોર્ડ લિટન લોર્ડ ડફરિન લોર્ડ મેયો લોર્ડ રિપન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી મેહરૌલી ખાતે આવેલ લોહ સ્તંભ કોની સિદ્ધિઓનું અંકન કરતું હોવાનું માનવામાં આવે છે ? સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત -2 અશોક ચંદ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે ભારતીયો દ્વારા કોની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી ? શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર શ્રી જમનલાલ બજાજ શ્રી સૈફુદીન કિચલુ શ્રી મદન મોહન માલવીય શ્રી રવિન્દ્રનાથ ટાગોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ આપેલ પૈકી કોઈ નહીં શ્રી જયપતાકા સ્વામી શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP