ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ?

ગદર પાર્ટી
સ્વરાજ પાર્ટી
ખુદાઈ ખીદમતગર
ઈન્ડિયન નેશનલ આર્મી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મવાળ નેતાઓની ટીકા કરતાં લેખોની હારમાળા "New lamps of old" કે જે 1893-94માં લખવામાં આવેલ હતી, તેના લેખક કોણ હતા.

બાલ ગંગાધર ટિલક
બિપિન ચંદ્ર પાલ
અશ્વિનીકુમાર
અરવિંદો ઘોષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ?

ફિરુઝ તઘલક
મુબારક ખીલજી
મોહંમદ તઘલક
અલાઉદ્દીન ખીલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP