ભારતનો ઈતિહાસ (History of India) સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન કઈ સંસ્થા પાસેથી રાષ્ટ્રીય સલામ 'જયહિન્દ' અપનાવવામાં આવ્યું હતું ? સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી ખુદાઈ ખીદમતગર સ્વરાજ પાર્ટી ગદર પાર્ટી ઈન્ડિયન નેશનલ આર્મી ખુદાઈ ખીદમતગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ક્યા વર્ષે દિલ્હી દરબારનું આયોજન કરાયું હતું જેમાં બ્રિટનના રાજા જયોર્જ પંચમ અને મહારાણી મેરીએ ભાગ લીધો હતો ? ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ઈ.સ. 1915 ઈ.સ. 1901 ઈ.સ. 1911 ઈ.સ. 1895 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા જતીન દાસ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'A Gift to monotheist' (એકેશ્વરવાદીઓ માટે ભેટ) પુસ્તક કોણે લખેલું છે ? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર રાજા રામમોહનરાય ભોળાનાથ દિવેટીયા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતની કયા દેશ સાથે થયેલી સમજૂતીના ભાગ તરીકે પંચશીલના સિદ્ધાંતોનો સ્વીકાર કરવામાં આવ્યો ? ચીન રશિયા શ્રીલંકા મોરેશિયસ ચીન રશિયા શ્રીલંકા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના કોણે કરી હતી. બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી બાળગંગાધર તિલક ગોપાલકૃષ્ણ ગોખલે એ.ઓ.હ્યુમ દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP