ભારતનો ઈતિહાસ (History of India) મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ? ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ઋગ્વેદ મુંડક ઉપનિષદ ચંદોગ્યા ઉપનિષદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કલકત્તા ખાતે મળેલ 33મા વાર્ષિક અધિવેશનમાં પ્રમુખ તરીકે પ્રથમ મહિલા નીચેના પૈકી કોણ હતા ? શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર શ્રીમતી એની બેસન્ટ સરોજિની નાયડુ શ્રીમતી નલ્લીસેન ગુપ્તા રાજકુમારી અમૃતકૌર શ્રીમતી એની બેસન્ટ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) હરપ્પા કઈ નદીના કિનારે વિકસેલું હતું ? સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારત સરકાર દ્વારા દ્રોણાચાર્ય એવોર્ડ કોને એનાયત કરવામાં આવે છે ? શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને શ્રેષ્ઠ શારીરિક શિક્ષણ નિયામકને શ્રેષ્ઠ રમતવીરને શ્રેષ્ઠ રમત આયોજકને શ્રેષ્ઠ કોચને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1631માં તાજમહાલ બાંધવાની શરૂઆત થઈ હતી, તેનું બાંધકામ કયા વર્ષમાં થયું હતું ? 1640 1632 1653 1645 1640 1632 1653 1645 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક આર્યભટ્ટ બ્રહ્મગુપ્ત ભાસ્કરાચાર્ય ચરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP