ભારતનું બંધારણ (Constitution Of India)
એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત કેટલી છે ?

વડાપ્રધાનની મરજી હોય ત્યાં સુધી
ત્રણ વર્ષ
રાષ્ટ્રપતિશ્રીની મરજી હોય ત્યાં સુધી
પાંચ વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિની મહાભિયોગ પ્રક્રિયામાં સંસદમાં ___ જરૂરી છે.

કુલ સભ્યસંખ્યાની 2/3 બહુમતી
સામાન્ય સંમતિ
હાજર રહેલ સભ્યોની સંપૂર્ણ બહુમતી
કુલ સભ્યસંખ્યાની 1/3 બહુમતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ?

ઝીણાભાઈ દરજી સમિતિ
બળવંતરાય મહેતા સમિતિ
રિખવદાસ શાહ સમિતિ
અશોક મહેતા સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP