ભારતનો ઈતિહાસ (History of India) વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવ રાય કઈ કઈ ભાષાના લેખક હતા ? મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત મલયાલમ - તેલુગુ તામિલ - મલયાલમ સંસ્કૃત - તામિલ તેલુગુ - સંસ્કૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગણિતશાસ્ત્રના પિતા કોને કહેવામાં આવે છે ? ચરક આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ચરક આર્યભટ્ટ ભાસ્કરાચાર્ય બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રેસીડન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી ? 1909 1900 1857 1858 1909 1900 1857 1858 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના ગવર્નર જનરલ ડેલહાઉસીની ખાલસાનીતિ હેઠળ 'કરજની ઉઘરાણી તળે' નીચેનામાંથી કોણ ખાલસા થયેલ હતું ? સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર સતારા અવધ વરાડ પ્રાંત તાંજોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈસ્કોનની સ્થાપના કોણે કરી હતી ? આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી આપેલ પૈકી કોઈ નહીં શ્રી ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ શ્રી ભક્તિસિદ્ધાંત સરસ્વતી શ્રી જયપતાકા સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP