ભારતનો ઈતિહાસ (History of India) કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ? વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને વરાહમિહિરને આર્યભટ્ટને બ્રહ્મગુપ્તને ભાસ્કરાચાર્યને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ચંદ બારોટ રાજશેખર હરિષેણ કાલિદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાજસેવામાં જીવન સમર્પણ કરે તેવા યુવાનો તૈયાર કરવા હરિદ્વારમાં કાંગડી ગુરુકુળની સ્થાપના કોણે કરી હતી ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ સ્વામી આનંદ સ્વામી સહજાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? ચોરીચૌરા જામનગર રાજકોટ વર્ધા ચોરીચૌરા જામનગર રાજકોટ વર્ધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભારતીય ક્રાંતિના માતા" તરીકે કોણ ઓળખાય છે ? લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ લક્ષ્મીબાઈ દુર્ગા ભાભી મેડમ ભિખાઈજી રુસ્તમ કામા બેગમ હઝરત મહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ.1905માં બંગાળના ભાગલા પાડવામાં આવ્યા ત્યારે કયા દિવસને બંગાળમાં શોક દિવસ તરીકે પાળવામાં આવ્યો હતો ? 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર 25 ઓક્ટોબર 25 સપ્ટેમ્બર 16 ઓકટોબર 16 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP