ભારતનો ઈતિહાસ (History of India)
કોને 'ગણિતશાસ્ત્રના પિતા' તરીકે ઓળખવામાં આવતા હતા ?

બ્રહ્મગુપ્તને
વરાહમિહિરને
ભાસ્કરાચાર્યને
આર્યભટ્ટને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વીર સાવરકર દ્વારા સ્થાપિત 'મિત્રમેલા' સંસ્થા પછીથી કયા નામે ઓળખાય ?

આધુનિક ભારત
અભિનવ ભારત
રાષ્ટ્રીય ભારત
આપણું ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય બ્રહ્મોસમાજની સ્થાપના કોણે કરી હતી ?

દેવેન્દ્રનાથ ટાગોર
કેશવચંદ્ર સેન
પંડિત ગુરુદત્ત
રાજા રામમોહનરાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
(ઈન્ડિયન નેશનલ આર્મી ટ્રાયલ) INA ટ્રાયલ દરમિયાન કયા એડવોકેટશ્રીએ બચાવની દલીલો રજૂ કરેલ હતી ?

શ્રી ભુલાભાઈ દેસાઈ
શ્રી સી. રાજગોપાલાચારી
શ્રી સુભાષચંદ્ર બોઝ
શ્રી આસફ અલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી ?

ડેનિશ (ડેન્માર્કની)
બ્રિટિશ (અંગ્રેજ)
પોર્ટુગીઝ (ફિરંગી)
ડચ (વલંદાઓ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP