ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

ગાંધર્વવેદ
ઋગ્વેદ
અથર્વવેદ
યજુર્વેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આગાખાન મહેલ
આગાખાન પાર્ક
આપેલ પૈકી એક પણ નહીં
આલ્ફ્રેડ પાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રેગ્યુલેટિંગ એક્ટ, 1773 પાસ થયો એ સમયગાળામાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન તરીકે કોણ હતું ?

સર વિલિયમ જોન્સ
લોર્ડ મેયો
લોર્ડ નોર્થ
લોર્ડ એકટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ?

પુલકેશી પહેલો
યજનવર્મન
પુલકેશી બીજો
વિક્રમાદિત્ય બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

કે. આર. કામા
બહેરામજી મલબારી
દાદાભાઈ નવરોજી
ભીખાઈજી કામા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP