ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

ટહેડિયા
ગોપાલકો
વાગડિયા
ગાડરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કાલિદાસ જેવા મહાકવિ, આર્યભટ્ટ અને વરાહમિહિર જેવા ખગોળશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રીઓ ___ કાળમાં થઈ ગયા.

ચાલુક્ય
ગુપ્ત
મૌર્ય
પાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'બહુજન હિતાય બહુજન સુખાય' એ ___ નું સૂત્ર છે.

ક્રાફટ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા
ઓલ ઈન્ડિયા રેડિયો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા
સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP