ભારતનો ઈતિહાસ (History of India) 'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ? સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ગાંધીજી સ્વામી રામતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ભારતની પ્રજા અતિ પ્રાચીન યુગથી પર્યાવરણ પ્રેમી રહી છે', એમ શા પરથી કહી શકાય ? કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી કુટુંબ પ્રેમથી ઉત્સવ પ્રેમથી દેશ પ્રેમથી વૃક્ષ પ્રેમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મલાયા ખાતે 'ઇન્ડિયન નેશનલ આર્મી' (આઈ.એન.એ.) રચવાનો પ્રથમ વિચાર તેમને આવ્યો. રાસબેહારી બોઝ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ રાસબેહારી બોઝ સુભાષચંદ્ર બોઝ મોહનસિંઘ નિરંજનસિંઘ ગીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? કલકત્તા કોચીન ગોવા મુંબઈ કલકત્તા કોચીન ગોવા મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અલ્હાબાદ પાસેના સ્તંભાલેખનું આલેખન કરનાર રાજકવિ નીચેના પૈકી કોણ હતાં ? રાજશેખર કાલિદાસ હરિષેણ ચંદ બારોટ રાજશેખર કાલિદાસ હરિષેણ ચંદ બારોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બૌદ્ધ ધર્મમાં ચોથું આર્ય સત્ય નીચેનામાંથી કોઈ એક છે : પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ પીડાનું અસ્તિત્વ પીડાનો અંત પીડાના અંત માટેનો પથ પીડાનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP