ભારતનો ઈતિહાસ (History of India)
'સત્યાર્થ પ્રકાશ' ગ્રંથ કોણે લખ્યો છે ?

સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ
ગાંધીજી
સ્વામી રામતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"ચોથ" અને "સરદેશમુખી" કઈ અર્થવ્યવસ્થાના ભાગરૂપે હતાં ?

મરાઠા અર્થતંત્ર
ચાલુક્ય અર્થતંત્ર
મુઘલ અર્થતંત્ર
બ્રિટિશ અર્થવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્રસંગ્રામ દરમ્યાનની સંસ્થાઓ અને તેનાં વિસ્તારને યોગ્ય રીતે જોડો.
1) સ્વદેશી વસ્તુ સંરક્ષક મંડળી
2) સ્વદેશી મિત્ર મંડળ
3) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
4) ઝંડા સત્યાગ્રહ
A) નાગપુર
B) મુંબઈ
C) બંગાળ
D) અમદાવાદ

1-D, 2-C, 3-B, 4-A
1-A, 2-D, 3-C, 4-B
1-B, 2-A, 3-D, 4-C
1-C, 2-B, 3-A, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહંમદ ઘોરી તેના કયા વિશ્વાસુ સરદારને ભારતનો વહીવટ સોંપી ગઝની પાછો ફર્યો હતો ?

મલેક કાફુર
કુતુબુદ્દીન ઐબક
ગ્યાસુદ્દીન ખલજી
બખ્તિયાર ખલજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન ઓપિનિયન
ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર
ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP