ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી સી. વી. રામન લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પાણીપતની કાબુલીબાગની મસ્જિદ તથા રોહિલખંડની સંભલની મસ્જિદ સ્થાપત્ય કળાના ઉત્તમ નમૂના ગણાય છે. આ મસ્જીદો કયા રાજવી દ્વારા બંધાવવામાં આવેલ હતી ? અકબર હુમાયુ શાહજહાં બાબર અકબર હુમાયુ શાહજહાં બાબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી ક્યું સ્થળ અશોક સ્તંભ સાથે જોડાયેલું છે ? સાંચી છત્રી માંડુ ખજૂરાહો સાંચી છત્રી માંડુ ખજૂરાહો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) લેડી વિથ લેમ્પ તરીકે કોણ પ્રખ્યાત છે ? મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ મેડમ ભીખાઈજી કામા ફ્લોરેન્સ નાઈટિંગલ ક્વિન વિક્ટોરિયા સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) શ્રી વલ્લભભાઈ પટેલ સત્યાગ્રહની કઈ લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના આજીવન અનુયાયી બની રહ્યા ? દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ દક્ષિણ આફ્રિકાનો સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ અમદાવાદનો સત્યાગ્રહ ચંપારણનો સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના વિકલ્પો પૈકી કયો વિકલ્પ ખોટો છે ? અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી અશ્વઘોષ - બુદ્ધચરિત કાલિદાસ - રઘુવંશ હુમાયુનામા - અકબર પાણિની - અષ્ટાધ્યાયી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP