ભારતનો ઈતિહાસ (History of India)
સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ?

સી. રાજગોપાલાચારી
લોર્ડ માઉન્ટબેટન
એસ. રાધાકૃષ્ણન
સી. વી. રામન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

મુળુ માણેક
સુરજમલ
નારાયણ હેમચંદ્ર
ગરબડદાસ મુખી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે 'યુદ્ધ કેદીઓ'ને 'આઝાદ હિંદ ફોઝ' માં સામેલ કરી શકાયેલ હતા ?

ચીન
જાપાન
ઈટલી
જર્મની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
છત્રપતિ શિવાજીએ "ગઢ આયા પર સિંહ ગેલા" આ વિધાન કયા સેનાપતિના મૃત્યુ સંદર્ભમાં કહ્યું હતું ?

રાઘોબા
તાનાજી
બાલાજી વિશ્વનાથ
ગુરુ રામદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પ્રાચીન કાળમાં ગ્રામીણ કોણ હતો ?

ગામનો રક્ષક
યુદ્ધમાં ભાગ લેનાર સમુદાયનો વડો
આપેલ પૈકી એક પણ નહીં
પ્રજાનો રક્ષક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP