ભારતનો ઈતિહાસ (History of India)
સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ?

વલ્લભભાઈ પટેલ
વિક્રમ સારાભાઈ
વિજયાલક્ષ્મી પંડિત
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

બકસરનું યુદ્ધ
તૃતીય કર્ણાટક વિગ્રહ
પ્રથમ કર્ણાટક વિગ્રહ
પ્લાસીનું યુદ્ધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
મહી નદીનો ‘મહીન્દ્રી' તરીકે ઉલ્લેખ કોણે કર્યો હતો ?

ટોલેમી
અલબરૂની
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં ‘સોશિયલ સર્વિસ લીગ'ની સ્થાપના કોણે કરી હતી ?

ઈશ્વચંદ્ર વિદ્યાસાગર
નારાયણ ચંદાવરકર
મહાત્મા ફૂલે
આર.જી.ભંડારકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

બ્લેક - આઝમગઢ
બ્લુ - વલસાડ
સુરઈ - પશ્ચિમ બંગાળ
ખુરજા – ઓડિશા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'લંડન ઈન્ડિયન સોસાયટી' તથા 'ઈસ્ટ ઈન્ડિયન એસોસિએશન' નામની સંસ્થાના સ્થાપક કોણ હતા ?

લાલા લજપતરાય
શ્યામજીકૃષ્ણ વર્મા
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP