ભારતનો ઈતિહાસ (History of India) સર્વોદય ચળવળના પ્રણેતા કોણ હતા ? વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ વિનોબા ભાવે વિક્રમ સારાભાઈ વિજયાલક્ષ્મી પંડિત વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) એપ્રિલ 1916માં પૂનામાં ઈન્ડિયન હોમરૂલ લીગની સ્થાપના કોણે કરી ? લાલા લજપતરાય બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ લાલા લજપતરાય બાળગંગાધર તિલક એકેય નહીં બિપિનચંદ્ર પાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સામાજિક / ધાર્મિક સંગઠનો અને તેનાં સ્થાપકોને યોગ્ય રીતે ગોઠવો. સામાજિક/ધાર્મિક સંગઠનો 1) બ્રહ્મ સમાજ 2) પ્રાર્થના સમાજ 3) આર્ય સમાજ 4) રામકૃષ્ણ મિશન સ્થાપકો A) સ્વામી વિવેકાનંદB) સ્વામી દયાનંદ C) આત્મારામ પાંડુરંગ D) રાજા રામમોહનરાય 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી આનંદમોહન બોઝ રાજનારાયણ બાસુ નાબાગોપાલ મિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ? રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર રાજા રામમોહનરાય જ્યોતિબા ફૂલે દયાનંદ સરસ્વતી અમૃતલાલ ઠક્કર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP