ભારતનો ઈતિહાસ (History of India)
સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે.

આપેલ પૈકી એક પણ નહીં
સંગીત રત્નાકર
તુતી-એ-હિન્દ
સંગીત સમ્રાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
આમાંના કોણે શાંતિનિકેતનની સ્થાપના કરી ?

બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
રવીન્દ્રનાથ ટાગોર
નંદદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ?

પ્રયાગ પ્રશસ્તિ
કલસી અભિલેખ
મેહશૈલી અભિલેખ
માસ્કી અને ગુર્જરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP