ભારતનો ઈતિહાસ (History of India)
સંગીત અને શાયરીના ક્ષેત્રે અમીર ખુશરોએ કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તે અરે ___ તરીકે પ્રખ્યાત થયા છે.

સંગીત રત્નાકર
તુતી-એ-હિન્દ
આપેલ પૈકી એક પણ નહીં
સંગીત સમ્રાટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"અષ્ટ પ્રધાન મંડળ" કોના સમયમાં કાર્યાન્વિત હતું ?

મરાઠા કાળ દરમિયાન
ચોલા કાળ દરમિયાન
વિજયનગર સામ્રાજ્ય દરમિયાન
ગુપ્ત કાળ દરમિયાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેનામાંથી કઈ કોન્ફરન્સ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ની સ્થાપનામાં પરિણામી ?

જીનિવા કોન્ફરન્સ
રોમ કોન્ફરન્સ
બ્રેટનવુડ કોન્ફરન્સ
હવાના કોન્ફરન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ ઈરવિન
લોર્ડ રીડિંગ
લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ભારતીય નવજાગૃતિના પિતા' તરીકે કોણ ઓળખાય છે ?

લાલા લજપતરાય
રાજા રામમોહન રાય
બી. જી. તિલક
શહીદ ભગતસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP