ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
સંસ્કૃત
કન્નડ
તેલુગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
હિન્દ સ્વરાજ - ઈન્ડિયન હોમરૂલના લેખક કોણ છે ?

ગોપાલકૃષ્ણ ગોખલે
મહાત્મા ગાંધી
જવાહરલાલ નહેરુ
બાલ ગંગાધર તિલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચે પૈકી કયા ગવર્નર જનરલના સમયમાં પ્રથમ બર્મા વિગ્રહ થયો હતો ?

લોર્ડ એમહર્સ્ટ
લોર્ડ મેટ્કોફ
લોર્ડ કેનિંગ
લોર્ડ હેસ્ટિંગ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગૌતમ બુદ્ધે સારનાથ ખાતે આપેલ પ્રથમ ઉપદેશને ક્યા નામે ઓળખવામાં આવે છે ?

ધર્મચક્રપ્રવર્તન
પરિનિર્વાણ
મહાભિનિષ્ક્રમણ
તથાગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પતંજલિ, પ્રાચીન ભારતના વિખ્યાત વ્યક્તિત્વ તરીકે કોણ મુખ્યત્વે હતા ?

વ્યાકરણશાસ્ત્રી
કવિ
ખગોળશાસ્ત્રી
ગણિતશાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP