ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
તેલુગુ
કન્નડ
સંસ્કૃત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
___ ત્રણેય પાષાણયુગની સાક્ષી છે.

સતલજ નદીની ખીણ
ગોદાવરી નદીની ખીણ
ચંબલ નદીની ખીણ
નર્મદા નદીની ખીણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'આરઝી હકૂમત'ની આગેવાની કોણે લીધી હતી ?

રતુભાઈ અદાણી
સરોજિની નાયડુ
સરદાર વલ્લભભાઈ પટેલ
પ્રભાશંકર પટ્ટણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ક્યા સુલતાને દરબારમાં ઈરાની પ્રથા પાબોસ અને સઝદાની શરૂઆત કરાવડાવી હતી ?

સિકંદર લોદી
શમ્શુદ્દીન ઈલ્તુતમિશ
ગ્યાસુદ્દીન બલ્બન
ગ્યાસુદીન તુઘલક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

કે. આર. કામા
ભીખાઈજી કામા
દાદાભાઈ નવરોજી
બહેરામજી મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP