ભારતનો ઈતિહાસ (History of India)
મધ્યકાલીન સાહિત્યના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રારંભિક ___ સાહિત્યની ત્રિમૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે.

તમિલ
સંસ્કૃત
તેલુગુ
કન્નડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અંગ્રેજ શાસન દરમિયાન ઘણા બધા ‘વન સત્યાગ્રહ' ક્યા થયેલા હતા ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
અખંડ ભારતની બે ભાગના કરવાની આખરી યોજના કોણે રજૂ કરી હતી ?

માઉન્ટ બેટન
ડૉ. ભીમરાવ આંબેડકર
સરદાર વલ્લભભાઈ પટેલ
સી. રાજગોપાલાચારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ડૉ.આંબેડકરની આત્મકથાનું નામ જણાવો.

અનકવર્ડ ટુથ
વેઈટિંગ ફોર અ વિઝા
વ્હુ ઈઝ દલિત
અંડર ગ્રાઉન્ડ રિયાલિટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP