ભારતનો ઈતિહાસ (History of India) કયા વર્ષમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપનીને તેનું પોતાનું નાણું દાખલ કરવાનો હક આપ્યો હતો ? ઈ.સ. 1677 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1700 ઈ.સ. 1677 ઈ.સ. 1683 ઈ.સ. 1669 ઈ.સ. 1700 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા અભિલેખમાં અશોકની સાથે 'દેવનામ પ્રિદર્શિની'ની ઓળખ મળે છે ? કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા કલસી અભિલેખ મેહશૈલી અભિલેખ પ્રયાગ પ્રશસ્તિ માસ્કી અને ગુર્જરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'એક જ ઈશ્વર નથી, માત્ર ઈશ્વર છે. તેથી કશું જ બિનસાંપ્રદાયિક નથી અહીં જે કંઈ છે તે ઈશ્વર છે' આ કોનું વિધાન છે ? રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી રાજા રામમોહન રાય સ્વામી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ સ્વામી દયાનંદ સરસ્વતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મુઘલ બાદશાહ અને તેના દ્વારા બનાવવામાં આવેલ બગીચા સ્થાપત્યની જોડીઓ પૈકી કઈ જોડી અયોગ્ય છે ? શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ઔરંગઝેબ - લાલ કિલ્લો શાહજહાં - મોતી મસ્જિદ, દીવાને-આમ અકબર – ફતેહપુર સિક્રી, બુલંદ દરવાજા જહાંગીર - શાલીમાર બાગ (કાશ્મીર) ઔરંગઝેબ - લાલ કિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના સૌપ્રથમ ગૃહપ્રધાન કોણ હતા ? જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નેહરુ ડૉ.ભીમરાવ આંબેડકર સરદાર વલ્લભભાઈ પટેલ રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) અમદાવાદ મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કર્યો હતો ? 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા 30 ટકા 25 ટકા 35 ટકા 20 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP