ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
રાજા રામમોહનરાય
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
બ્રિટિશકાળ દરમિયાન કયા અધિનિયમ દ્વારા ભારતમાં સંસદીય પ્રથા શરૂ થઈ હતી ?

ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એકટ, 1919
ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ, 1861
ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા એક્ટ, 1935
ચાર્ટર એકટ, 1853

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1793ના કોર્નવોલીસ કોડ દ્વારા નીચેનામાંથી કયા કાર્યો કલેકટર કચેરીમાંથી લઈ લેવામાં આવ્યા ?

કાયદા અને વ્યવસ્થાની જાળવણી
વેરો ઉઘરાવવો
જેલનું સંચાલન
ન્યાયિક કાર્યો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લોર્ડ ડેલહાઉસી દ્વારા ખાલસા કરવામાં આવેલ રજવાડાઓનો સાચો ક્રમ જણાવો.

સતારા,ઝાંસી,નાગપુર,ઉદયપુર
સતારા,નાગપુર, ઝાંસી,ઉદયપુર
સતારા,ઉદયપુર,ઝાંસી,નાગપુર
સતારા,ઝાંસી,ઉદયપુર,નાગપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ માઉન્ટબેટન
ચેમ્સફર્ડ
નિક્સન
ડેલહાઉસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP