ભારતનો ઈતિહાસ (History of India)
"સત્ય શોધક સમાજ"ની સ્થાપના કોણે કરી હતી ?

રાજા રામમોહનરાય
જ્યોતિબા ફૂલે
દયાનંદ સરસ્વતી
અમૃતલાલ ઠક્કર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના બનાવોને તેના સમયના ક્રમમાં ગોઠવો.
1) બીજી ગોળમેજી પરિષદ
2) ચૌરીચૌરાનો બનાવ
3) દાંડીકૂચ
4) જલિયાંવાલા બાગ હત્યાકાંડ

3, 1, 4 અને 2
1, 2, 4 અને 3
4, 2, 3 અને 1
2, 1, 4 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના લોકોને સ્વરાજ શબ્દની ભેટ કોણે આપી ?

દાદાભાઈ નવરોજીએ
ગાંધીજીએ
લોકમાન્ય ટિળકે
વિનોબા ભાવેએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP