ભારતનો ઈતિહાસ (History of India)
ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ?

ડેલહાઉસી
ચેમ્સફર્ડ
નિક્સન
લોર્ડ માઉન્ટબેટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
રાજકોટની સ્થાનિક પ્રજા પરિષદ 1934માં ___ ની આગેવાની હેઠળ રાજ્ય દ્વારા ઈજારો લાદવાની બાબતનો વિરોધ કર્યો હતો.

યુ.એન. ઢેબર
જમનાલાલ બજાજ
કસ્તુરબા ગાંધી
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP