ભારતનો ઈતિહાસ (History of India)
ખજુરાહોના ભવ્ય મંદિરોનું નિર્માણ કોના દ્વારા થયું હતું ?

નૃસિંહજર્મન પ્રથમ
રાજરાજા પ્રથમ
ચાલુક્ય વંશના રાજવીઓ
ચંદેલ રાજવીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'અહિંસા પરમો ધર્મ' વિધાન નીચેનામાંથી કોઈ એકમા જોવા મળે છે :

હિન્દુ ધર્મગ્રંથ
જૈન ધર્મગ્રંથ
શીખ ધર્મગ્રંથ
બૌદ્ધ ધર્મગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.
2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.
3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.
4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું.
આ બાબતો કોને લાગું પડે છે ?

મૅડમ કામા
અશફાફ ઉલ્લાબાં
શ્યામજી કૃષ્ણવર્મા
ખુદીરામ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કથિત 'કાળી કોઠરીની ઘટના' કયા કયા યુદ્ધ માટેના જવાબદાર કારણમાંથી એક છે ?

તૃતીય કર્ણાટક વિગ્રહ
બકસરનું યુદ્ધ
પ્લાસીનું યુદ્ધ
પ્રથમ કર્ણાટક વિગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP