સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

મહારાજા શિવાજી એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ
વીર દુર્ગાદાસ એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

સુમિત્રા મહાજન
અનિતા દેસાઈ
જયા બચ્ચન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે ?

મામલતદારશ્રીને
કલેકટરશ્રીને
ગામની પ્રથમ મુલાકાત લેનાર સરકારી અધિકારીશ્રીને
તાલુકા વિકાસ અધિકારીશ્રીને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ નીચેનામાંથી કોના ધ્વારા લખવામાં આવ્યો છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
રમણભાઇ નીલકંઠ
એદલજી ડોસાભાઇ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP