સામાન્ય જ્ઞાન (GK)
રાજસ્થાનના ઉદયપુર શહેર ખાતે કયું એરપોર્ટ આવેલું છે ?

વીર દુર્ગાદાસ એરપોર્ટ
મહારાણા પ્રતાપ એરપોર્ટ
મહારાજા ગાયકવાડ એરપોર્ટ
મહારાજા શિવાજી એરપોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
અભિલેખોમાં કયા શાસકને 'ઉમાપતિવરલબ્ધપ્રસાદ' કહ્યો છે ?

અજયપાલ
કુમારપાલ
ત્રિભુવનપાલ
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ધ નેશનલ કમીશન ફોર માઈનોરીટી એજ્યુકેશનલ ઈન્સ્ટીટયુટશનલ (NCMEI)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

11મી નવેમ્બર, 2004
11મી નવેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2000
11મી ડિસેમ્બર, 2014

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP