સામાન્ય જ્ઞાન (GK)
તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ.

સરપંચશ્રીએ
મામલતદારશ્રીએ
કલેકટરશ્રીએ
તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

આર્યભટ્ટ
પાયથાગોરસ
ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ડેલહાઉસીને તેણે કરેલા સુધારાને લીધે આધુનિક ભારતના નિર્માતા તરીકે ગણવામાં આવે છે. નીચેના પૈકી કયો સુધારો ડેલહાઉસી દ્વારા કરવામાં આવ્યો નથી ?

ટેલિગ્રાફ સેવાઓનો પ્રારંભ
મજૂરોની સ્થિતિ સુધારવા ફેક્ટરી અધિનિયમ
રેલવેનું નિર્માણ
શૈક્ષણિક સુધારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો.

સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) ગૃહ મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે.
CBI બંધારણીય સંસ્થા છે.
આપેલ તમામ
CBIની સ્થાપના વર્ષ 1963માં ગૃહ મંત્રાલયના પ્રસ્તાવ દ્વારા કરવામાં આવી હતી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP