સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ મામલતદારશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ કલેકટરશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) કોન્ઝર્વેશન ટીલેજ નીચેના પૈકી કઈ બાબત માટે ઉપયોગી છે ? આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભેજ સંરક્ષણ જમીન સંરક્ષણ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભેજ સંરક્ષણ જમીન સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ગુજરાત રાજ્યનો સ્થાપના દિન વર્ષના કયા દિવસે મનાવવામાં આવે છે ? 26 જાન્યુઆરી 1લી મે 31 માર્ચ 31 ડીસેમ્બર 26 જાન્યુઆરી 1લી મે 31 માર્ચ 31 ડીસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નીચેના પૈકી ક્યું સાચી રીતે જોડાયેલું નથી ? ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ચરક સંહિતા - તબીબી લગ્ધાચાર્ય - જ્યોતિષશાસ્ત્ર માધવ નિદાન - પેથોલોજી પંચસિદ્ધાંતિકા - જાહેર વહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શિવ આ નામે ઓળખાતા નથી. મહાદેવ નારાયણ શંકર ધૂર્જટિ મહાદેવ નારાયણ શંકર ધૂર્જટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) મફત અને ફરજિયાત શિક્ષણ અધિનિયમ (2009) (RTE)નો અમલ ક્યારથી થયો ? 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 1 જૂન, 2009 1 એપ્રિલ, 2009 1 એપ્રિલ, 2010 1 જૂન, 2010 1 જૂન, 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP