સામાન્ય જ્ઞાન (GK) તલાટીશ્રીએ કયા રજીસ્ટરો, હિસાબ તથા બીજા રેકોર્ડ રાખવા જોઈએ તે રાજ્ય સરકારના સામાન્ય હુકમોને આધીન રહી ___ વખતોવખત ઠરાવવું જોઈએ. કલેકટરશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ મામલતદારશ્રીએ કલેકટરશ્રીએ સરપંચશ્રીએ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીએ મામલતદારશ્રીએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) પુલીયાટ્ટમ લોકનૃત્ય કયા રાજ્યનું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) અપીલનો અધિકાર એ ___ અધિકાર છે. કાનૂની બંધારણીય 309 મૂળભુત કાનૂની બંધારણીય 309 મૂળભુત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) 'ચતુવિઁશતિ જિનાલય' કયા સ્થળે આવેલા પ્રાચીન જૈન મંદિરમાં જોવા મળે છે ? કુંભારીયા ગિરનાર પાલીતાણા તારંગા કુંભારીયા ગિરનાર પાલીતાણા તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) યોગ્ય રીતે જોડકાં જોડો.H) મણિપુર I) મેઘાલય J) તેલંગણા K) આસામ 1) હૈદરાબાદ 2) દીસપુર 3) શિલૉંગ 4) ઈમ્ફાલ H-4, I-1, J-3, K-4 H-4, I-2, J-1, K-3 H-4, I-3, J-1, K-2 H-1, I-3, J-4, K-2 H-4, I-1, J-3, K-4 H-4, I-2, J-1, K-3 H-4, I-3, J-1, K-2 H-1, I-3, J-4, K-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ એકટ, 1992 હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા રચાયેલ નેશનલ કમિશન ફોર માઈનોરીટીઝ (N.C.M.) દ્વારા લઘુમતી સમુદાયો તરીકે જાહેર કરવામાં આવેલ છ ધાર્મિક સમુદાયોને ઓળખો. મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, સિંધી, બહાઈ અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને સિંધી મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જરથોસ્ત અને જૈન મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, સિંધી અને બહાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP