સામાન્ય જ્ઞાન (GK)
ફિલ્મ અભિનેતા અક્ષયકુમાર ફિલ્મના વ્યવસાયમાં આવતા પહેલા શું કામ કરતા હતા ?

મુંબઈમાં બસ ડ્રાઈવર
કલકત્તામાં મેટ્રો કંડક્ટર
દિલ્હીમાં ફિજિકલ ટ્રેનર
થાઈલેન્ડમાં હોટેલ વેઈટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તાજેતરમાં વડાપ્રધાને મરાઠા રાણી અહલ્યાબાઈ હોલ્કરના જીવન પર આધારિત પુસ્તક "માતોશ્રી" નું વિમોચન કર્યું હતું. આ પુસ્તકના લેખક કોણ હતા ?

અનિતા દેસાઈ
સુમિત્રા મહાજન
જયા બચ્ચન
સ્મૃતિ ઈરાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતમાં પ્રાચીન શાસક અને તેની રાજધાની અંગે અયોગ્ય જોડકું પસંદ કરો.

ચાવડા - દ્વારવતી
ગુપ્ત - ગિરિનગર
મૈત્રક - વલભી
સોલંકી - પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ખારાઘોડા શું છે ?

આમાનું કોઇ નથી
સ્થળનું નામ છે
મીઠાની જાત છે
ઘોડાની જાત છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP