સામાન્ય જ્ઞાન (GK)
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ?

પરિવર્તન ચક્ર
રેંટીયા ચક્ર
અશોક ચક્ર
સુદર્શન ચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દર્પણ એકેડેમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી ?

મૃણાલિની સારાભાઈ
ઇલાબેન ભટ્ટ
કુમુદિની લાખિયા
મૃદુલાબહેન સારાભાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય) ને દીક્ષા કોણે આપી હતી ?

જિનેશ્વરસૂરિ
બુદ્ધિસાગરસૂરિ
દેવચંદ્રસૂરિ
નરચંદ્રસૂરિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
દ્વિઘાત સમીકરણ ax²+bx+c=0નું પૂર્ણ વર્ગની રીતે ઉકેલ શોધવાનું સૂત્ર સૌપ્રથમ ___ નામક ભારતીય ગણિતશાસ્ત્રીએ આપ્યુ હતું.

આર્યભટ્ટ
પાયથાગોરસ
ભાસ્કરાચાર્ય
શ્રીધર આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

યમુના
સતલજ
બિયાસ
ચંબલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP