સામાન્ય જ્ઞાન (GK) ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? રેંટીયા ચક્ર પરિવર્તન ચક્ર સુદર્શન ચક્ર અશોક ચક્ર રેંટીયા ચક્ર પરિવર્તન ચક્ર સુદર્શન ચક્ર અશોક ચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) માનવ અધિકારોની ઘોષણા કયા વર્ષમાં કરવામાં આવી હતી ? 1949 1950 1948 1951 1949 1950 1948 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) તલાટી કમ મંત્રી માટે મંત્રીઘર કે જે તે ગામમાં રહેવું ___ ગણાય. ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ફરજિયાત અનુકૂળતા અનુસાર અનિશ્ચિત મરજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? મલયગીરીસૂરિ માણિક્યચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ નરચંદ્રસૂરિ મલયગીરીસૂરિ માણિક્યચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ નરચંદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) વોલમાર્ટ શું છે ? જાણીતા બિલ્ડર ફર્નિચરની દુકાન ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર જાણીતા બિલ્ડર ફર્નિચરની દુકાન ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ એક વિશાળ સ્ટોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ હેઠળના ગુનામાં સમાધાન થઈ શકે છે. આ વિધાન... સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. સંપૂર્ણ સત્ય છે. ઉપરોક્ત પૈકી એક પણ નહીં અર્ધસત્ય છે. અસત્ય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP