સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

પૂજ્ય ડૉ. હેડગેવાર
પૂજ્ય ગુરુજી
શ્રી રાજ્જુભૈયા
શ્રી બાળાસાહેબ દેવરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
લૂંટ અને ધાડમાં શું તફાવત હોય છે ?

લૂંટમાં 4 થી ઓછા માણસો હોય છે
લૂંટમાં 4 થી વધારે માણસો હોય છે.
આપેલ માંથી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
રોજગાર કચેરીમાં નામ-નોંધણી કરાવવાની વધુમાં વધુ ઉંમર કેટલી (ઉપલી વયમર્યાદા) હોવી જોઈએ ?

ઉપલી વયમર્યાદા નક્કી થયેલ નથી.
28 વર્ષ
45 વર્ષ
58 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
વિશ્વમાં સૌથી મોટા સ્વયંસેવી સંગઠન એવા 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ના સ્થાપક કોણ હતા ?

વીર સાવરકર
પૂ.ગુરુજી
ડૉ. હેડગેવાર
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP