સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી રાજ્જુભૈયા
શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ગુરુજી
પૂજ્ય ડૉ. હેડગેવાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
તારંગા પર કુમારપાળે જૈન ધર્મના કયા તીર્થકર નું મંદિર બંધાવ્યું હતું ?

પાર્શ્વનાથ
નેમિનાથ
ઋષભદેવ
અજિતનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'મેરીકોમ'ની ભૂમિકા કઈ અભિનેત્રીએ નિભાવી છે ?

કરીના કપૂર
પરિણીતી ચોપરા
આલિયા ભટ્ટ
પ્રિયંકા ચોપરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ઉદયપ્રભુસૂરીએ કયા મહાકાવ્યમાં સંઘપતિ વસ્તુપાલની ધર્મયાત્રાનું નિરૂપણ કર્યું હતું ?

કથારત્નાકર
કાવ્યકલ્પલતા
વિવેકકલિકા
ધર્માભ્યુદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
નીચેના પૈકી કયુ સ્વરૂપ ધારણ કરવુ એ ઇન્ડીયન પીનલ કોડમાં ગુનો બનતો નથી ?

સૈનિકનું સ્વરૂપ
રબારીનો વેશ ધારણ કરવો
જાહેર નોકરનું સ્વરૂપ
ચુંટણીમાં બીજાનો વેશ ધારણ કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP