સામાન્ય જ્ઞાન (GK)
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપક કોણ હતા ?

શ્રી બાળાસાહેબ દેવરસ
પૂજ્ય ડૉ. હેડગેવાર
શ્રી રાજ્જુભૈયા
પૂજ્ય ગુરુજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાતની યુનિવર્સિટીના કયા કુલપતિએ "ટેલ ઓફ ટુ યુનિવર્સિટી" પુસ્તક લખ્યું છે ?

ડૉ. પી. સી. વૈદ્ય
ડૉ.એમ. એન. દેસાઈ
પ્રા. નિરંજન દવે
શ્રી વી. આર. મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
ભારતીય વિધાભવન દ્રારા કયું સામયિક બહાર પાડવામાં આવે છે ?

અભિયાન
નવનીત સમર્પણ
બુધ્દ્રિપ્રકાશ
અખંડાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP