સામાન્ય જ્ઞાન (GK)
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ હતા ?

અઝીમ પ્રેમજી
આદિત્ય બિરલા
મુકેશ અંબાણી
રતન તાતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ અનુસાર સામાજિક વિધ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે શું ?

ડિસાસ્ટર મેનેજમેન્ટ
સ્કુલ મેપીંગ
ડિસાસ્ટર મેપીંગ
લેન્ડ મેપીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
મૂછાળી મા તરીકે કયા બાલ કેળવણીકાર પ્રખ્યાત છે ?

સ્વ. મૂળશંકર ભટ્ટ
સ્વ. ગીજુભાઇ બધેકા
સ્વ. હરભાઇ ત્રિવેદી
સ્વ. નાનાભાઇ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'ગાંધી સાગર', 'રાણા પ્રતાપ સાગર' અને 'જવાહર સાગર' બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે ?

યમુના
ચંબલ
બિયાસ
સતલજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP