ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-8
અનુચ્છેદ-11
અનુચ્છેદ-9
અનુચ્છેદ-10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
74મા બંધારણ સુધારા અનુસાર શાની રચના કરવાનું જણાવાયું ?

આપેલ તમામ
ગ્રામ સભા
સામાજિક ન્યાય સમિતિ
વોર્ડ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP